આટલું તે વ્હાલ નહીં વેરીએ – સુરેશ દલાલ
સ્વર: આરતી મુનશી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા, શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ આઘે રહીને એને હેરીએ!
યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી અળગા તે કેમ રહેવાય?
પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક સારી જવું સપનાની શેરીએ!
ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે કાળજું આ જાય કંતાઈ!
આંસુથી આંસુ હોય એનું તે નામ ભલે વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
રાધિકા અને શ્યામની વાતો શ્રી સુરેશભાઈના શબ્દોમા આનદ થયો..આભિનદન…અને આભાર…
I have heard Aaarti in highschool..and it has been quite a while :)… Her voice has not changed yet.She is one wonderful singer…I still remember her song from an old movie… ‘ek chatur naar’. Would love to hear some more of her songs. Go Aarati
superb song… !
words, voice and music … wonderful !!
ખુબ જ સુંદર ગીત.
મજા આવી ગઇ.
ઘણા દિ પછી નેટ ઉપર આજે થોડો સમય મલ્યો છે આજે બધા જ પોસ્ટ વાઁચી લેવી છે.
આપનુઁ કલેક્શન ખુબ જ સુંદર હોય છે.
તુષારભાઈ શુક્લનો અવાજ આમ પણ મને ખૂબ જ મીઠ્ઠો લાગે છે, મજાની પ્રસ્તાવના કરી છે. આરતીબેનનો મધૂરો અવાજ ગીતને ઓર મધૂરું બનાવે છે. આલ્બમનું નામ ?
Everything is perfect!I love Tusharbhai,Artiben and Suresh Dalal
pradip shah
વાહ્! આજે જેટ્લુ તરસવાનુ વધુ, કાલે એટ્લુ વરસવાનુ વધુ………….
Suresh Dalal nu Krishna geet and Artiben no madhur avaaj ek admya and adbhut bhav vishwa ubhu kare chhe.
how to become a member on Rankaar.com, I want to connect with members log in area.I like this website so much. Thank you very much for this website & for all the gujarati collection. I want to keep in touch with Gujarati kala-songs.
દિલ ના દર્દ ની એ કહાની હાર્દિક ની જુબાની…….
.
તમારા નયનો થી મારા નયનો જયારે અથડાયા તા ,
મને તમારી આંખો માં જાણે તમામ સુખ દેખાયા તા ,
તેમ છતાયે આપણે કેમ અટવાયા તા ? ,
જાણે કે સમય ની બેડીયો થી જકડાયા તા ,
દિશાઓ ઓછી અને યાતનાઓ ઘણી !
જાણી, થોડા અટવાયા તા,
નજાણે આપણે કેમ આમ અથડાયા તા ? ,
મન ભલે વિચારો થી ભીના
પણ , દિલ તો પ્રેમ ના નીચોવાયા તા ,
હા , એક પલ ની દયાન ભૂલ ..
થઇ જીંદગી ભર ની વેદના
કે , હજી શોધું છું કારણ આ ભેદ ના ,
કેમ જાણે અસહ્ય બની આ વેદના ,
દિલ ની એ દાંડીકુચ ની સામે ,
મન ફિરંગી સમ તારી આવ્યાતા… ,
ધર્મ રૂપી બંધ બારણે ..યારો
દિલ બે ફામ લુટાયા તા ..
નજાણે અપને કેમ આમ અથડાયા તા ?
………………………………………………………….હાર્દિક વ્યાસ